Akshay Kumar

Akshay Kumar

અક્ષય કુમાર (Akshay Kumar) આગામી ફિલ્મમાં રાજા સુહેલ દેવના પાત્રમાં જોવા મળશે. રાજા સુહેલ દેવ પર લખાયેલું એક પુસ્તક પરથી ફિલ્મની વાર્તા લેવામાં આવી છે. આ રાજા ભારતીય ઇતિહાસના પરાક્રમી રાજાઓમાંનો એક છે.

અમિષ ત્રિપાઠીની પુસ્તકના હક્ક અશ્વિન વર્દે ખરીદવાનો છે. જે અક્ષયનો સારો મિત્ર છે. તેણે આ ફિલ્મ માટે અક્ષયનો સંપર્ક સાધ્યો છે. ફિલ્મમાં શાનદાર સ્ટંટસ બતાવામાં આવશે જેની માટે ઇન્ટરનેશનલ એકશન ડાયરેકટરને સાઇન કરવામાં આવશે.

પહેલા અશ્વિન એક નવા કલાકાર સાથે આ ફિલ્મ બનાવાની યોજના કરતો હતો. પરંતુ અક્ષય સાથેની વાતચીત પછી તેણે અક્ષયને ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક

સૂત્રના અનુસાર અક્ષય અને અમિષે હાલમાં જ એક મીટિંગ કરી છે. જેમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી છે. અક્ષયે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દાખવી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024