Lucky Zodiacs : આ છે આ અઠવાડિયાની ભાગ્યશાળી રાશીઓ

Lucky Zodiacs : આ અઠવાડિયું 4 રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. આ 7 દિવસો વ્યાપારી લોકોને ઘણો ફાયદો આપશે. કર્કઃ  કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે. આ લોકો આ 7 દિવસો ખૂબ એન્જોય કરશે. નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય લાભદાયી છે. જમીન-સંપત્તિ સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે. તમને … Read more

Vastu Tips For Car : તમારી કારમાં રાખો આ 5 વસ્તુઓ, સમસ્યાઓ હંમેશા દૂર રહેશે, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Vastu Tips For Car

Vastu Tips For Car : વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે મનુષ્યના જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં તમારા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે ફોર વ્હીલર હોય તો પણ તેની સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જેને ધ્યાનમાં રાખીને તમે જીવનમાં આવતી … Read more

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા : યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિભવ્ય મામેરુ પાથરવામાં આવ્યું.

Bhagvan Jagannathji Nu Mameru

Bhagvan Jagannathji Nu Mameru : ઐતિહાસિક નગરી પાટણ શહેરમાંથી તારીખ 20મી જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાને (Rath yatra) લઈને જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ સાલે ભગવાનના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર દ્વારા પણ ભગવાનનું ભવ્યાતી ભવ્ય મામેરું ભરવામાં આવનાર છે. ભગવાન … Read more

જૂનમાં સૂર્ય અને શનિ સહિત આ 4 ગ્રહોની ચાલ બદલાશે, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ

June Grah Gochar 2023

June Grah Gochar 2023 : જૂન મહિનો ગ્રહો અને નક્ષત્રોની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં કેટલાક મોટા ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાનો છે. મહિનાની શરૂઆતમાં બુધ 7 જૂને મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં જશે. બીજી તરફ 15 જૂને સૂર્ય વૃષભ રાશિમાંથી બહાર આવીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય ન્યાયના દેવતા શનિ 17 … Read more

Chanakya Niti : ચાણક્યની આ ત્રણ નીતિઓનું પાલન કરવાથી ઘરમાં રહેશે સદૈવ લક્ષ્મીજીની કૃપા

Chanakya Niti

Chanakya Niti : આચાર્ય ચાણક્યનો જન્મ આજથી અંદાજે 2400 વર્ષ પહેલાં થયો હતો. તેમણે ચાણક્ય નીતિ ગ્રંથમાં પોતાના જીવનના અનુભવોનો ઉલ્લેખ કરી 17 અધ્યાય લખ્યાં છે. તેમાં ચાણક્યના જીવનના પ્રત્યેક પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાણક્ય અનુસાર વ્યક્તિને ધનની આવશ્યકતા હંમેશા હોય જ છે. ધનથી જ ગુજરાન ચલાવવાની પ્રત્યેક સુવિધા ખરીદી શકાય છે. જેની પાસે … Read more

જાણો સધી માતાની સીંધ થી પાટણ સુધીની યાત્રા. સધી માતાનો ઈતિહાસ – Sadhi Maa No Itihas

sadhi maa

હમીર- કકુનું મેણું સાંભળીને સધી વઢીયારમાં વરાણા આવીને કીધું કે, ખોડીયાર હું પાટણ મારી 250 ભેસ લેવા પાટણ જાઉ છું. ખોડીયાર બોલ્યાં કે, હું પણ તમારી સાથે આવું છું. એટલે સધીએ ખોડીયારને કીધું કે, ના હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી. સીદ્ધરાજ રાજાને તો ખબર હતી કે, સધી … Read more

જાણો શા માટે રોઝા રાખવામાં આવે છે : 6 વર્ષના બાળકે રોઝુ રાખ્યું

why do muslims keep roza in ramzan

પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : રમઝાન (Ramzan) મહિનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં 30 દિવસ મુસલમાન રોઝા (Roza) રાખે છે. રોઝા દરમિયાન સવારે સહરી અને સાંજે ઈફતારી હોય છે. સદીઓથી મુસલમાન દર વર્ષે રમઝાનમાં રોઝા રાખે છે. ઉનાળો ચાલુ થતા મુસલમાન નો પવિત્ર રમઝાન મહિનો ચાલુ થતા નાના બાળકો પણ રોઝા રાખી ને … Read more

હાથના નખ પર દેખાતા આ નિશાન આપે છે આ પરિસ્થિતિઓના સંકેત

હથેળીમાં આપણા જીવન અંગે ઘણું બધુ હોય છે. આપણા જીવન અંગે હથેળીમાં બનતી રેખાઓ અને ચિહ્ન તથા આંગળીઓનો આકાર અને ઘણું બધું જણાવે છે. ઘણી વખત તો આવનારી પરિસ્થિતિઓના સંકેત પણ મળી જતા હોય છે. આવી જ રીતે નખનો (Fingernails) આકાર અને તેના પરના નિશાન પણ ઘણા સંકેત આપે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ જાતકની … Read more

ઘરમાં વપરાતી સાવરણીને લઈને શાસ્ત્રોમાં કહી છે આ મહત્વની વાત, જરૂર જાણો

પૌરાણિક ગ્રંથોમા કહેવામાં આવ્યું છે કે, અંધારૂ થયા બાદ ઘરમાં ઝાડૂં (broom) મારવું અશુભ માનવામાં આવે છે. તેમજ જ્યારે પરિવારનો કોઇ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડૂં મારવું અશુભ માનવામાં આવે છે. સભ્ય ઘરની બહાર ગયા પછી 1 કે 2 કલાક બાદ જ સફાઇ કરવી જોઇએ. આ ઉપરાંત સાવરણી (broom) પર પગ ન મૂક્વો જોઇએ. … Read more

પર્સમાં રાખો મા લક્ષ્મીજીની આ પ્રિય વસ્તુ, ખિસ્સું ક્યારેય ખાલી નહીં થાય

Jyotish Tips

આજના સમયમાં દરેકને સારી કમાણી જોઈતી હોય છે. ધંધા-વેપારમાંથી ઉંચી આવક કે પછી મોટો પગાર સાથે બહોળી બચતની અપેક્ષા બધાની હોય છે. દરેક વ્યક્તિ પર્સમાં પૈસા ભરેલા જ રહે તેવું ઈચ્છે છે. શાસ્ત્રોમાં આપેલા સૂચનોનું પાલન કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપાથી ખિસ્સું પૈસાથી ભરેલું રહેશે. પર્સમાં છીપલાં રાખવાથી ધનનો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures