પાટણ : પત્ની પર શંકા રાખી ને સળગાવી મૃત્યુ નિપજાવનાર પતિને આજીવન કેદ
Patan News : પાટણ શહેરમાં ચારિત્ર અંગેની શંકાથી ત્રણ વર્ષ અગાઉ પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પાટણના સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફરમાવી હતી. જેમાં આરોપીની ઉંમર 60 વર્ષ પૂર્ણ થાય … Read more