Junagadh : માળીયા હાટીના માં 19 વર્ષના નવ યુવાનનું વીજશૉર્ટ થી મોત
પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : માળીયા હાટીના કૈલાસ ગરબી ચોક વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે બાબુભાઇ હેમારાજભાઈ પરમાર ( મોચી ) ના સૌથી મોટો પુત્ર મિત નરેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 19 તે દુકાનની છત પર પાણી ભરાયું તે જોવા ચડ્યો હતો. તે દરમિયાન દુકાન પાસે થી નીકળતા pgvclના વાયરો માંથી અકસ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર અર્થે માળીયા … Read more