ચાણસ્મા: 16 હજાર ખેડૂતોને રૂ.18 કરોડનું વળતર ચુકવાતા ખેડૂતોમાં ખુશી

પોસ્ટ કેવી લાગી?

Chanasma

ચાણસ્મા (Chanasma) તાલુકાના 16 હજાર ખેડુતોને ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસું ખેતી નિષ્ફળ થઈ હતી. જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ઉપરાંત કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ગત વર્ષની રવિ ખેતી અને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે હાલની મોઘવારીના સમયમાં પરિવારનું પોષણ કરવું પણ મુશ્કેલ બન્યુ હતું.

આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ

આથી આ પરિસ્થિતિને જોઈ રાજ્ય સરકાર દ્વારા ચાણસ્મા તાલુકાના 16 હજાર ખેડૂતોના ખાતામાં અંદાજે 18 કરોડની ચુકવણી કરવામા આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી તહેવારો સમયે જ વળતર ચુકવાતાં ખેડૂતોમાં આ્નંદ જોવા મળી રહ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures