ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બસ સ્ટોપની બાજુમાં ફતેપુરા વડોદરા બસમાં આગ લાગતા ડ્રાઇવરની સમય સૂચકતાએ પેસેન્જરોનો જીવ બચાવી લીધો હતો ત્યારે બસ ઘટનાસ્થળે બળીને ખાખ.
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામ ખાતે ફતેપુરા વડોદરા જેનો બસ નંબર GJ-18-Z4126 જે બસમાં એકાએક આગ લાગતાં ડ્રાઇવરની સમજતા પેસેન્જરોનો જીવ બચાવવામાં આવ્યો હતો જ્યારે ત્યાંના એક જાગૃત નાગરિક દ્વારા ઝાલોદ ફાયર સ્ટેશનના જાણ કરતા ફાયર ફાયટરો દ્વારા ઘટનાસ્થળે તુરંત પહોંચી બસને અંદર લાગેલી આગને ઓલવવામાં આવી હતી.
ઝાલોદ ડેપો મેનેજર રાજેશભાઈ વશૈયાને ટેલીફોનીક જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પોહચી આવ્યા હતા જેઓને પૂછતા તેઓએ જાણ કરેલ કે કોઈ મોટી જાનહાનિ થયેલ નથી. હવે જાણવાનું રહ્યું કે આગ શોર્ટ સર્કિટના લીધે કે એન્જિનમાં કોઈ તકલીફના લીધે લાગી તે હવે ચર્ચા નો વિષય રહ્યો છે.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી
- પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા