દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
આજરોજ દાહોદ જિલ્લાના અધિક્ષક એસ.એસ.પી દ્વારા વિવિધ ગામો અને પાલિકાઓની તા. 1/7/2022 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે દાહોદ જિલ્લાના એસ.પી બલરામ મીણા તેમજ એલ.સી.બી, એસ.આર.પી, બી.એસ.એફ અને જી.આર.ડી હોમગાર્ડ પોલીસ જવાન તેમજ વિવિધ કાફલા સાથે દાહોદ જિલ્લાના વિવિધ શહેરોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.
તમામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે ત્યારે તમામ રૂટો પર ચાપતો બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખી આ તમામ રાજમાર્ગોની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ