આજરોજ દાહોદ જિલ્લાના અધિક્ષક એસ.એસ.પી દ્વારા વિવિધ ગામો અને પાલિકાઓની તા. 1/7/2022 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે દાહોદ જિલ્લાના એસ.પી બલરામ મીણા તેમજ એલ.સી.બી, એસ.આર.પી, બી.એસ.એફ અને જી.આર.ડી હોમગાર્ડ પોલીસ જવાન તેમજ વિવિધ કાફલા સાથે દાહોદ જિલ્લાના વિવિધ શહેરોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.
તમામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે ત્યારે તમામ રૂટો પર ચાપતો બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખી આ તમામ રાજમાર્ગોની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી