દિવાળી પર લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ તેલનો દીવો, થશે ધનવર્ષા

પોસ્ટ કેવી લાગી?

Diwali

આ વર્ષે દિવાળી (Diwali) પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય અને ધનલાભ થાય તેવી ઈચ્છા હોય તો આ નાનકડો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ તેલથી દીવો કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. દિવાળીની રાત્રે માટીના કોડીયામાં દિવો કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો માટીના કોડીયામાં સરસવનું તેલ ઉમેરી અને દીવો કરતા હોય છે.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાત્રે અળસીના તેલથી દિવાળીની રાત્રે દિવા કરવાથી અનેક લાભ થાય છે. આ દિવો કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. અળસીના તેલનો દીવો દિવાળીની રાત્રે કરવાથી શુભ ફળ ઝડપથી જોવા મળે છે. 

આ પણ જુઓ : યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ

આ તેલથી દીવો કરવાથી રાહુ અને કેતુની અશુભ દ્રષ્ટિ શાંત થાય છે અને તેનો પ્રભાવ પણ ઘટી જાય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures