Diwali

Diwali

આ વર્ષે દિવાળી (Diwali) પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય અને ધનલાભ થાય તેવી ઈચ્છા હોય તો આ નાનકડો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ તેલથી દીવો કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. દિવાળીની રાત્રે માટીના કોડીયામાં દિવો કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો માટીના કોડીયામાં સરસવનું તેલ ઉમેરી અને દીવો કરતા હોય છે.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાત્રે અળસીના તેલથી દિવાળીની રાત્રે દિવા કરવાથી અનેક લાભ થાય છે. આ દિવો કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. અળસીના તેલનો દીવો દિવાળીની રાત્રે કરવાથી શુભ ફળ ઝડપથી જોવા મળે છે. 

આ પણ જુઓ : યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ

આ તેલથી દીવો કરવાથી રાહુ અને કેતુની અશુભ દ્રષ્ટિ શાંત થાય છે અને તેનો પ્રભાવ પણ ઘટી જાય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024