કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો ચિંતિત.
કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલનું વાવેતર એરંડા.બટાકા રાયડો. ઘઉ. જેવી સિઝન લેવા નુ ચાલુ હોવાથી ખેડૂતોને રવિ પાક લેવા માં ખેડૂતોને ખૂબ ચિંતા નો વિષય…
રવીવાવેતર કરવામાં મોંઘા ભાવ ના બિયારણો. ખેડ અને રાત ના ઢંડી વિતાવી ને આ પાક તૈયાર કરે ત્યારે માવઠુ અને હવે ત્યારે મોલ માં કાતરા જેવી જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો…
રવિ પાક ને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો….
આવા મોટા પ્રમાણમો નુકસાન વેઠવાનો વારો આવવાથી ખેડૂતોના હિત માં સરકાર દ્વારા પગલા ભરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ