કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલનું વાવેતર એરંડા.બટાકા રાયડો. ઘઉ. જેવી સિઝન લેવા નુ ચાલુ હોવાથી ખેડૂતોને રવિ પાક લેવા માં ખેડૂતોને ખૂબ ચિંતા નો વિષય…
રવીવાવેતર કરવામાં મોંઘા ભાવ ના બિયારણો. ખેડ અને રાત ના ઢંડી વિતાવી ને આ પાક તૈયાર કરે ત્યારે માવઠુ અને હવે ત્યારે મોલ માં કાતરા જેવી જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો…
રવિ પાક ને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો….
આવા મોટા પ્રમાણમો નુકસાન વેઠવાનો વારો આવવાથી ખેડૂતોના હિત માં સરકાર દ્વારા પગલા ભરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી