સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના વતની અને આબાદપુરાના એક તબેલામાં રહીને મજૂરી કરતા દિવાનજી ઠાકોરના નવ વર્ષના પુત્ર દિપકજી ઠાકોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે.
મળતી માહિતી મુજબ સિધ્ધપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બ્રિજેશ બલસારાની આગેવાનીમાં કપૂરજી અને ચિરાગભાઈએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સિધ્ધપુર પોલીસને સુપ્રત કર્યો હતો.
ત્યારે પરીવારનો નવ વર્ષનો ચિરાગ બુજાઈ જતા દિવાનજી ઠાકોરના પરીવારમાં ભારે આક્રંદ છવાયો છે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી