પાટણ: સિધ્ધપુર તાલુકાના આબાદપુરાના તળાવમાં ડૂબી જવાથી ૯ વર્ષના બાળકનું મોત
સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના વતની અને આબાદપુરાના એક તબેલામાં રહીને મજૂરી કરતા દિવાનજી ઠાકોરના નવ વર્ષના પુત્ર દિપકજી ઠાકોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે.
મળતી માહિતી મુજબ સિધ્ધપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બ્રિજેશ બલસારાની આગેવાનીમાં કપૂરજી અને ચિરાગભાઈએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સિધ્ધપુર પોલીસને સુપ્રત કર્યો હતો.
ત્યારે પરીવારનો નવ વર્ષનો ચિરાગ બુજાઈ જતા દિવાનજી ઠાકોરના પરીવારમાં ભારે આક્રંદ છવાયો છે.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ