ભાજપની જન આશીર્વાદ રેલી આજે પાટણ થી મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં પહોંચી હતી. કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણ ની આગેવાનીમાં પહોચેલી રેલી ખેરાલુ ખાતે સભામાં પરીવર્તી હતી .

જ્યાં દેવુસિંહ ચૌહાણે સભા સંબોધી હતી. અને નિવેદન કયું હતું કે જન આશીર્વાદ રેલી થકી લોકોના આશીર્વાદ અમો મેળવી રહ્યા છીએ જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખીને એમને આ પદ સુધી પહોંચાડયા છે તેઓનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024