ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અણઆવડતના કારણે આનંદ સરોવરમાં ગંદા પાણીનો નિકાલ કરાતાં કોંગ્રેસે ભાજપ સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

પાટણ શહેરના આનંદ સરોવર ખાતે ભાજપ શાસિત પાલિકા દ્વારા ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ આનંદ સરોવરમાં કરાતાં આજરોજ વડાપ્રધાન સહિત મુખ્યમંત્રીના ફોટા આનંદ સરોવરમાં નાંખવામાં આવેલા ગંદા પાણીમાં પધરાવી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ પ્રસંગે પાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે આનંદ સરોવર ભાજપ શાસિત પાલિકાની અણઆવડતને લઈ ફરી એકવાર ગુંગડી તળાવ તરફ ધકેલાઈ રહયું હોવાના પણ આક્ષેપો કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024