રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ ની ગોળ તુલા કરવામાં આવી

પોસ્ટ કેવી લાગી?

પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા આયોજિત ગોળ તુલા માં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ ને સોમવારના રોજ રાધનપુર ખાતે નાં હનુમાનજી મંદિર, લાલદાસબાપુની મઢી મુકામે પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા ગોળ તુલા કરવામાં આવી હતી.

રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના ગોળ તુલા પ્રસંગે હનુમાન મંદિર ના મહંત કરસનદાસ બાપુ એ આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રમેશભાઈ સોનારા, સુભાષભાઈ મકવાણા, ધરમશીભાઈ પરમાર, મનોજભાઈ સોલંકી તેમજ સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા તેમની ગોળ તુલા કરવા બદલ પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures