Statue of Unity

Statue of Unity

દેશભરમાં આજે સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. જેથી પીએમ નરેન્દ્ર મોદી લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા.

હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  આ ક્ષણ દેશવાસીઓ માટે દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024