અમદાવાદ : કોરોનાથી નિધન થયું હોય તો 50 હજારનું વળતર માટે અહીંથી ફૉર્મ ડાઉનલોડ કરો
કોરોના કાળ દરમિયાન રાજયભરમાં અનેક લોકો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે આ મૃતકોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ(MCCD)નું પ્રમાણપત્ર આપવા આજથી પ્રક્રિયા શરૂ કરાઇ છે, શુ છે સમગ્ર પક્રિયા કઈ રીતે આ ફોર્મ મળશે જુઓ સંપૂર્ણ માહિતી MCCD સર્ટિ અને OFFICIAL DOCUMENT FOR COVID 19 DEATH માટે જરૂરી દસ્તાવેજ: અમદાવાદ(Ahmedabad)માં કોરોનાથી સત્તાવાર મોત 3357 છે, … Read more