ખેડૂતો માટે ખુશખબર! બજેટમાં મોદી સરકારે જગતના તાત માટે કરી મોટી જાહેરાત
વર્ષ 2022-23ના બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે આ વખતનું બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. બજેટ રજૂ કરતા નાણાં મંત્રીએ કહ્યું કે ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં … Read more