Rajya Sabha સાંસદ અમરસિંહે લીધા અંતિમ શ્વાસ
Rajya Sabha રાજ્યસભા (Rajya Sabha) ના સાંસદ અમરસિંહનું નિધન થઈ ગયું છે. અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા. માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા. અમરસિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં … Read more