બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અંબાજી મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર
દિવાળી(Diwali)નો માહોલ જામ્યો છે ત્યારે કેટલાંક લોકો ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ અંબાજી(Ambaji) ધામના દર્શન કરવાનું પસંદ કરતા હોય છે. દિવાળીના તહેવારને લઈને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિરની આરતી અને દર્શનના સમયમાં કેટલાંક ફેરફાર કરવામા આવ્યા છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક અખબારી યાદી … Read more