અંબાજી: 15 ફેબ્રુઆરીએ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાશે
અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાશે. આગામી 15 ફેબ્રુઆરી મંગળવાર ના દિવસે યોજાશે પાટોત્સવ. પાટોત્સવ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત પાલખી યાત્રા પણ યોજાશે. અંબાજીમાં ગબ્બર ઉપર આવેલ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ મંગળવારે યોજાનાર છે. જેમાં માતાજીની પાલખી યાત્રા ઉપરાંત વિશિષ્ટ યજ્ઞ યોજાશે. ગબ્બર ખાતે આવેલ … Read more