ચીને સ્વિકાર્યું, અરૂણાચલના ગુમ થયેલ 5 ભારતીયો તેમની પાસે છે
Arunachal અરૂણાચલ પ્રદેશ (Arunachal) થી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને સ્વિકાર કર્યો છે કે તે લોકો તેમના ત્યાં છે. પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે ચીને સ્વીકાર કર્યો છે. મંગળવારે કેન્દ્રીય કિરણ રિજિજૂએ જણાવ્યું કે અપહરણ કરાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક … Read more