શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. નોંધનીય છે કે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલાને પગલે હિન્દૂ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. … Read more