ડૉ.આંબેડકર આવાસ યોજના (વર્ષ ૨૦૨૧-૨૨) મકાન સહાય યોજના.
Dr. Ambedkar Awas Yojana Online Application નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિઓના ઈસમોને ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુંગાર માટીનું ઘર ધરાવતાં, ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- … Read more