Deepotsav 2021: અયોધ્યામાં બનશે દીપોત્સવનો વર્લ્ડ રેકોર્ડ
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર ‘દીપોત્સવ’ પર અયોધ્યામાં 12 લાખ દીવાઓ પ્રગટાવશે, જેમાંથી નવ લાખ દીવાઓ સરયુ નદીના કિનારે પ્રગટાવવામાં આવશે. આજે ફરી રામ નગરીમાં દીપોત્સવનો વર્લ્ડ રેકોર્ડ બનશે. ગયા વર્ષે ‘દીપોત્સવ’ પર છ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક વિશ્વ વિક્રમ હતો. 5 દિવસ સુધી ચાલશે સમારોહ ઉત્તર પ્રદેશ સરકારના નિવેદન અનુસાર, સોમવારથી … Read more