ધનતેરસ પર પીએમ મોદી ગુજરાતીઓને આપી આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ
Ayurveda Institute ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટી (Ayurveda Institute) ના રિસર્ચ સેન્ટરનું તેઓ ઈ-લોકાર્પણ કરશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપશે. આજના 5મા આર્યુવેદ દિવસ (ayurveda divas) પર ભવિષ્ય માટે તૈયાર આર્યુવેદ સંસ્થાનને પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. આયુષ … Read more