બલવંતસિંહ રાજપૂતના સહયોગથી અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
આજ રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે માન. ચેરમેન બલવંતસિંહ રાજપૂત તેમજ પૂજ્ય દિલીપભાઈ દેશમુખ દાદાના હુલામણા નામથી પ્રખ્યાત , અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે અંગ દાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. આદરણીય ચેરમેન બલવંતસિંહ રાજપુત વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૧ ના માન. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં અંગત જાગૃતિ અભિયાનમાં પોતાનો સંદેશ … Read more