બહુચરાજી મંદિરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરા
3 ગામોની મહેસૂલી આવક ધરાવાય છે બહુચર માં ના ચરણે બેચર, ડેડાણા અને ડોડીવાળા ને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. આ ત્રણ ગામોની મહેસૂલી આવક દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે. ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ.42000 નો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો. સદીઓથી મંદિરમાં ચાલતી આવી છે આ પરંપરા. સામાન્ય રીતે મહેસૂલી આવક … Read more