પાટણ માં મોટુ ધર્મ પરિવર્તન : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના મતવિસ્તારમાં મોટું ધર્મ પરિવર્તન
Patan : પાટણ જીલ્લામાં સમરસતાનો ઉડ્યો છેદ ઉડયો હોવાનું સામે આવ્યું છે અનુસૂચિત સમાજના લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સિદ્ધપુર તાલુકાના ગામોનાં અનુસૂચિત સમાજનાં 70 થી 80 લોકોએ હિન્દુ ધર્મથી નાતો તોડ્યો હતો જેના પગલે હિન્દૂ સમાજ માં ભારે ચકચાર મચી જવા પામી હતી. સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના વિધાનસભા … Read more