પાટણ અગ્નિસ્નાન : જ્યાં સુધી વિવાદિત દીવાલ નહીં તૂટે ત્યાં સુધી અંતિમવિધિ નહિ થાય.
પાટણ(PATAN) માં અગ્નિસ્નાન કરનાર યુવક નો મોત મામલો, પાટણ ખાતે મૃત યુવક ની લાશ લાવવા માં આવી જ્યાં સુધી વિવાદિત દીવાલ નહીં તૂટે ત્યાં સુધી અંતિમવિધિ નહિ થાય, મૃતક ના ઘર બહાર નનામી મૂકી દીવાલ ના મુદ્દે કર્યું હતું આત્મવિલોપન, વિવાદિત દીવાલ તોડવાનું કર્યું શરૂ આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચંદ્રસિંહ ઠાકોરનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું … Read more