કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં નહિ આવે: સુપ્રીમ કોર્ટ
Corona patients કોરોના દર્દીઓના (Corona patients) ઘર બહાર પોસ્ટર લગાવવાની જરૂરિયાત નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો પોસ્ટર લગાવવા જરૂરી હોય તો આ પહેલા કેન્દ્ર સરકારનો આદેશ હોવો જરૂરી છે. આવું કરવાથી દર્દીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારના પોસ્ટર્સ લગાવવાથી … Read more