પાટણમાં જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
પાટણ જિલ્લા ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એપીએમસી ખાતે જીલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડવા માટે ક્યા વિકલ્પો છે તે અંગેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર … Read more