પાટણ : HNGUના કુલપતિ ડૉ.જે.જે.વૉરાએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી આપ્યો રસીકરણનો સંદેશ.
સરકારશ્રીના રસીકરણના કાર્યક્રમને અનુસરીને દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક રસી લેવી જોઈએ : કુલપતિ ડૉ.જે.જે.વૉરા (Dr. JJ Vora) પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (HNGU) કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી આપ્યો રસીકરણનો સંદેશ વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ મહામારી સામે રક્ષાકવચ સમી કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. … Read more