વીજ કંપનીની મનમાની: શિયાળા ની કડકડતી ઠંડીમાં ખેડૂતો પાક બચાવવા માટે રાત્રી દરમિયાન ખેતરમાં પાણી પાવા માટે મજબૂર
તેરવાડા સબ સ્ટેશને ખેડૂતો રજુઆત કરવા પહોંચ્યા. લાઈટનો સમય બદલાતા ખેડૂતોમાં રોષનો માહોલ. દિવસની જગ્યા એ રાત્રે લાઈટ આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ખેડૂતોને જાણ કર્યા વિના લાઈટનો સમય બદલાયો વીજ કંપની દ્વારા દીવસે વીજળી આપવાની વાત હતી ત્યારે અચાનક જ રાત્રી સમયે વીજળી આપતાં ખેડૂતો ની હાલત કફોડી બની હતી. શિયાળા ની કડકડતી … Read more