પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહનું નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Jaswant Singh પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહ (Jaswant Singh)નું નિધન થયુ છે. જશવંત સિંહ 1960માં સેનામાં મેજરના પદ પરથી રાજીનામુ આપીને રાજકારણના આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાજગ સરકારમાં તે પોતાના કરિયરના ઉચ્ચ સ્થાને હતા. 1998થી 2004 સુધી રાજગના શાસનકાળમાં જશવંત સિંહે નાણાં, રક્ષા અને વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કર્યુ. તેમના … Read more