Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…
Rupani ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Rupani)કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. તો આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનો (ministers) નાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. (Rupani) રૂપાણીના મંત્રીમંડળમાંથી જે ministers નાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે. તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, … Read more