રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સંદર્ભમાં સંશોધનમાં વિવિધ અભિગમ વિષય પર સેમિનાર યોજાયો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કનવેશન હૉલ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના સંદર્ભમાં સંશોધનમાં બહુવિધઆયામો વિષય પર એક દિવસીય સેમિનાર યોજાઓ. યુનિવર્સિટીની વિવિધ વિધ્યાશાખાઓના વિધ્યાર્થીઓને માર્ગદર્શન હેતુ યોજવામાં આવેલા આ સેમિનારનું આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત આ સેમિનારને કુલપતિ પ્રો. જે જે વોરા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ … Read more