ઘરમાં ભૂલથી પણ ન રાખશો આ મૂર્તિઓ,મુશ્કેલીઓનો કરવો પડશે સામનો…
Idols વાસ્તુ શાસ્ત્ર મુજબ ભગવાનની ઘણી મૂર્તિઓ (Idols) અથવા દેવતાઓ છે જેમને ઘરમાં રાખીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. મોટાભાગના લોકો દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે. ઘણીવાર લોકો પૂજા સાથે તેમના દિવસની શરૂઆત કરે છે. પરંતુ ખોટી રીતે મૂર્તિઓની (Idols) પૂજા કરવાથી ઘરમાં વિખવાદ અને ક્લેશ થાય … Read more