Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
Jamalpur APMC સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીનો કહેર છે. તો અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જમાલપુર એપીએમસી (Jamalpur APMC) શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓએ હડતાળ પાડી છે. તેને કારણે શાકભાજીની અછત સર્જાઈ શકે છે. રવિવારે ખૂબ ઓછી માત્રામાં શાકભાજી આવ્યા હતા તેમજ સોમવારથી છૂટક બજારમાં આવતાં … Read more