હેલ્થ: 85% દર્દીઓને સાયલન્ટ પિત્તાશયની પથરી થાય છે.
પથરી સ્વાસ્થ્યથી જોડાયેલ એક પ્રચલિત સમસ્યા છે. પથરી બે પકારની હોય છે: 1 કિડનીની પથરી અને 2. ગાલબ્લેડર (પિત્તાશયની પથરી). બન્ને પથરીઓની સારવાર અલગ અલગ રીતે થાય છે. પથરીની સારવાર તેના આકાર અને જગ્યા અનુસાર નિર્ભર કરે છે. કિડનીની નાનાં કદની પથરીઓ વધારે પાણી પીવાથી નીકળી જાય છે પરંતુ પિત્તાશયની પથરી માટે ઓપરેશન કરાવવું આવશ્યક … Read more