krishna જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરશો આ કામ
12 ઓગસ્ટના રોજ કૃષ્ણ (krishna) જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ રાખે છે. તથા શ્રી કૃષ્ણના ભજન-કીર્તન કરે છે. આ દિવસે કૃષ્ણ (krishna) ના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ઘરે પણ ભગવાન શ્રીકૃષ્ણને શણગારવામાં આવે છે. તથા બાલગોપાલને પારણા પર ઝુલાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. … Read more