પાટણના ચંદ્રુમાણા ગામેથી ગુમ થયેલો યુવાન 12 વર્ષ પછી ભાવનગર જિલ્લામાંથી મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનો દેવીપુજક યુવાન દેવીપુજક કૈલાશભાઈ કરમશીભાઈ હાલ ઉંમર વર્ષ 40, બાર વર્ષ પહેલા પોતાના ઘરેથી કહ્યા વિના નીકળી ગયો હતો તે પછી યુવાનના પિતા સહિત પરિવારજનોએ ગુમ થયેલા યુવાનને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યું હતું અને એક લાખથી વધારે ખર્ચ થયો હતો. પરંતુ બાર વર્ષ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પતો … Read more