Maharashtra માં ફરી બની આ બે વિસ્તારોમાં ઈમારત દુર્ઘટના…
Maharashtra મહારાષ્ટ્ર (Maharashtra) ના રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં 16 રહેવાસીઓનો ભોગ લેનારી ઈમારત દુર્ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈમાં નાગપાડામાં એક ઈમારતનો શૌચાલય બાજુનો ભાગ તૂટી પડતાં બે જણનાં મોત થયાં હતાં તો ચેમ્બુરમાં એક ઈમારતની દીવાલ તૂટી પડતાં એક જણ ઘાયલ થયો હતો. મુંબઈના નાગપાડામાં શુક્લાજી સ્ટ્રીટ ખાતે આયેશા કમ્પાઉન્ડમાં … Read more