રાજ્ય સરકારનો વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય, કૃષિ રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર
ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-૨માં રૂ.૫૩૧ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય રાજ્યના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી · ખેડુતોને રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની … Read more