PAN Card ધારકો ચેતજો! જો આ ભૂલ કરશો તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ
આજના સમયમાં પાન કાર્ડ ફરજિયાત દસ્તાવેજ છે. આના વિના કોઈ નાણાકીય વ્યવહાર થઈ શકે નહીં. પાન કાર્ડની જરૂર દરેક નાણાકીય વ્યવહારો કરવા અને બેંકમાં ખાતું ખોલવું જરૂરી છે. બેંકથી લઈને ઓફિસ સુધી, તમે તેના વિના કોઈપણ નાણાકીય કાર્ય કરી શકતા નથી. હવે દરેક જગ્યાએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ … Read more