પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો શું શું મળશે મદદ.
Gujarat પાંજરાપોળો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 1થી 10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે મુખ્યમંત્રી (Vijay Rupani) વિજય રૂપાણી સમક્ષ રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજૂઆતનો સકારાત્મક ત્વરિત પ્રતિસાદ મળ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર … Read more