પાટણ: પારેવા સર્કલ નજીકનાં માગૅ પર ગાયનાં પગ ઉપર ટર્બો ફરી વળતાં લોહી ની ધારા વહી
જીવદયા પ્રેમીઓ દ્વારા ઈજાગ્રસ્ત ગાયની સ્થળ પર જ સારવાર કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરી.. અબોલ જીવો નાં માલિકો દ્વારા પોતાનો સ્વાર્થ છોડી આવા અબોલ જીવોની દેખરેખ રાખવી જોઈએ.. ભારે વાહનોના ચાલકો એ રોડ પર આરામ ફરમાવતા અબોલ જીવો ને ધ્યાનમાં રાખીને પોતાના વાહનો હંકારવા જીવદયાપ્રેમી ઓની અપીલ.. પાટણ શહેરના પારેવા સર્કલ રોડ સાઈડ બેઠેલી … Read more