પાટણ 140મી રથયાત્રા : મંદિર પરિસર ખાતે રંગરોગાન,રથોની સફાઈ તેમજ રોશની નો ઝગમગાટ સજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને લઈને મંદિર પરિસર ખાતે ચાલતી તૈયારીઓ આગામી તા.૧ લી જુલાઈ નાં રોજ અષાઢીબીજના પવિત્ર દિવસે શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે થી નિકળનારી ૧૪૦ રથયાત્રા ને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી રથયાત્રા સમિતિ સહિત જગન્નાથ … Read more