પાટણ જનતા હોસ્પિટલ ખાતે નાં ભોમકા દેવ સન્મુખ ૫૬ ભોગ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો
હોસ્પિટલ નાં ચેરમેન સહિત ડોકટસૅ, સ્ટાફ પરિવારે ઉપસ્થિત પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી. પોષી પૂનમ નાં પવિત્ર દિવસે પાટણ શહેર ની મધ્યમાં આવેલ જનતા હોસ્પિટલ ખાતેનાં ભોમકા દેવ નાં મંદિર પરિસર ખાતે ૫૬ ભોગનો અન્નફ્રૂટ નો થાળ ભરવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી ગણ, જનતા હોસ્પિટલના ડોક્ટર્સ … Read more