પાટણ: સરસ્વતી તાલુકાના વધાસર ખાતે આવેલા ચૌધરી વાસ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો
સરસ્વતી તાલુકાના વધાસર ખાતે આવેલા ચૌધરી વાસ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો. મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર પ્રતિબંધ. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા પાટણ … Read more