PM-KISAN: PM કિસાન યોજનાના દસ્તાવેજોના નિયમો બદલાયા
PM-KISAN: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નો 10મો હપ્તો 15 ડિસેમ્બરે આવવાની શક્યતા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) યોજના હેઠળ છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા માટે, સરકારે દસ્તાવેજ નિયમો અંગે ફેરફારો કર્યા છે. નવા નિયમો અનુસાર, સરકારે PM-કિસાન યોજનાના લાભો મેળવવા માટે રેશન કાર્ડને ફરજિયાત દસ્તાવેજ તરીકે બનાવ્યું છે. લાયક ખેડૂત પરિવારોએ હવે તેમનો રેશન … Read more