PMAY: સરકારની આ યોજનામાં મળી રહ્યું છે સસ્તામાં ઘર…
PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના આધારે પહેલી વાર ઘર ખરીદનારા માટે હોમ લોન પર વ્યાજ સબ્સિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) આધારે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમને 31 માર્ચ 2021 માટે વધારી છે. તેથી 2.50 લાખથી વધારે મધ્યમ વર્ગીય પરિવારને એનો લાભ મળશે. જો કે, આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ … Read more